આજ રોજ તા. ૧૯/૦૭/૨૦૧૮ ના રોજ શાળાના આચાર્યશ્રી તથા પ્રોગ્રામ ઓફિસરની હાજરીમાં ધોરણ – ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરીમાં એન.એસ.એસ અભિસ્થાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી તથા પ્રોગ્રામ ઓફિસર શ્રી પારસભાઈ ડબગર સાહેબે પ્રસંગોચિત પ્રવચન કર્યું.