ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ ભૂ.પૂ વિદ્યાર્થી સંમેલન અને ભૂ. શિક્ષક અને દાતા સન્માન સમારંભ

તા. ૩૦-૧૨-૨૦૧૮  રવિવાર કાર્યક્રમ લાઈવ જોવા નીચેની લિંક પર ક્લીક કરો   ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ ભૂ.પૂ વિદ્યાર્થી સંમેલન અને ભૂ. શિક્ષક અને દાતા સન્માન સમારંભ   ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮

નિમંત્રણ – ૨૯-૩૦-૩૧ ડિસેમ્બર ૨૦૧૮ – અષ્ટ દશાબ્દી મહોત્સવ

સૌ વતનબંધુઓ, નમસ્કાર. આપણા વતનની શોભા અને આપણી માતૃશિક્ષણ સંસ્થા”શ્રી ગોઝારિયા કેળવણી મંડળ”ની વિકાસયાત્રાના એક્યાસી વર્ષના મુકામ પર ચાલુ વર્ષ ૨૦૧૮ને અષ્ટ્દશાબ્દી વર્ષ તરીકે આપણે સૌ વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્યક્રમો થકી ઉજવી રહ્યા છીએ.આગામી ૨૯,૩૦ અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાનના મહા ઉત્સવની આમંત્રણ પત્રિકા આ સાથે સામેલ છે.પત્રિકાની હાર્ડ નકલ સંસ્થાને વિવિધ સ્ત્રોતથી મળેલા…

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહોત્સવ નિમિતે તારીખ ૨૧/૧૧/૨૦૧૮ ને બુધવાર. નારોજ રાત્રે મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન શ્રી રાજુભાઇ કરશનભાઈ પટેલ (ખરણા) તેમજ ઉદઘાટક તરીકે શ્રી મનીષભાઈ બળદેવભાઈ પટેલ (ખરણા) તથા શ્રી કે.કે.પટેલ પ્રમુખ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ, ડો.માણેકલાલ પટેલ,શ્રી હિંમતભાઈ શંકરદાસ…

ગોઝારીયા આઈ.ટી.આઈ પ્લેસમેન્ટ સમાચાર

આજ તા.૨૯/૧૧/૧૮ ના રોજ આઈ.ટી.આઈ. ગોઝારીયા ના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર શ્રી એસ.કે.પટેલ સાહેબ ધ્વારા ગાંધીનગર ખાતે આવેલ હાયરલ હિટાચી પાવર ઈલેક્ટ્રોનિક્સ કંપની મા હાલ એપરેન્ટીશ તાલીમ તેમજ કાયમી રોજગારી મેળવી રહેલા ગોઝારીયા આઈ.ટી.આઈ. ના જ તમામ તાલીમાર્થીઓ ની મુલાકાત કરવામાં આવી વર્ષ -૨૦૧૮ ના સેશન માટે ગઈસાલ કંપનીએ ગોઝારીયા આઈ.ટી.આઈ. ના કુલ ૨૧ તાલીમાર્થીઓ ની…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત ગ્રુપ ફોટોગ્રાફ્સ

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત ગ્રુપ ફોટોગ્રાફ્સ નીચે જોઈ શકાય છે.

સોવિનિયરમાં છાપવા માટે ફોટો મોકલી આપવા બાબત

સોવિનિયરમાં છાપવા માટે ફોટો મોકલી આપવા બાબત નમ્ર અરજ કહેવાયું છે કે જગતમાં વિવિધ પ્રકારના દાનકર્મથી દાતા આત્મસંતોષ તો અનુભવે જ છે. પરંતુ સાથે – સાથે  પોતાની નૈતિક ફરજનું પાલન કરી પોતાના જીવનને સાર્થક પણ કરે છે. જગતમાં વિધ-વિધ પ્રકારનાં દાન છે, જેમકે દ્રવ્યદાન, વસ્ત્રદાન, અન્નદાન અને વિદ્યાદાન. આપણા શાસ્ત્રોએ વિદ્યાદાનને શ્રેષ્ઠ કહી બિરદાવ્યું છે.…

ગોઝારીયા આઈ.ટી.આઈ.ના ઈલેક્ટ્રોનિક્સ વિભાગ ના તાલીમાર્થીઓ નો સેમિનાર યોજાયો.

ગોઝારીયા આઈ.ટી.આઈ.ના ઈલેક્ટ્રોનિક્સ વિભાગ ના તાલીમાર્થીઓ ની પ્રત્યક્ષ અને ઓન જોબ તાલીમ ના ભાગ રૂપે આજ રોજ તા.૨૩/૧૦/૧૮ ના રોજ Jainson cables India pvt.Ltd. કંપની ,ચાંદરડા તા.કડી ખાતે એક દિવસ નો ટ્રેઈનીંગ સેમિનાર ગોઠવવામાં આવ્યો જેમાં કુલ ૧૮ તાલીમાર્થીઓ અને તેમના ઈન્ટ્રક્ટર શ્રી એસ.કે.પટેલ સાહેબે ભાગ લીધો અને વિવિધ પ્રકાર ના ડોમેસ્ટીક અને હેવી ઇન્ડસ્ટ્રીયલ…

શિક્ષણ જ્ઞાન જ્યોત પદયાત્રા

કોઈએ સાચું જ કહ્યું છે કે …જ્ઞાનથી પવિત્ર બીજું કશુજ નથી એ વિચારને જીવનપર્યંત સાચા અર્થમા ચરિતાર્થ કરનાર અને આજીવન ‘સત્યમ’, ‘શિવમ’ અને ‘સુંદરમ’  વિચારને કર્મપ્રધાન અને ઉપાસક માનનાર એટલે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ,ગોઝારિયા. તા. ૦૬-૦૪-૧૯૩૭ ના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળની સ્થાપના થઈ. ૧૯૩૭થી સતત આજ-દિન સુધી ઉત્તમ કેળવણીના મૂલ્યો અને ‘બેટી બચાવો,બેટી વધાવો…