નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા એક દિવસીય વર્કશોપ યોજાયો.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા. 22/02/2019 ના રોજ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં વિદ્યાર્થીનું સમગ્રલક્ષી ઘડતર થાય તે હેતુ વ્યક્તિત્વ વિકાસ, ટાઈમ મેનેજમેન્ટ, ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું ?, રિઝયુમ રાઇટિંગ,વ્યવસાયો, સરકારી યોજનાઓ જેવી બાબતોને વણી લેવામાં આવી. કાર્યશાળાના નિષ્ણાત તરીકે પ્રો. વિનય ત્રિવેદી તથા પ્રિયા મેડમે (આસી. પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ…

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા “વિશ્વ માતૃભાષા દિવસ ” ની ઉજવણી કરવામાં આવી.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.21/02/2019 ના રોજ “વિશ્વ માતૃભાષા દિવસ ” ની ઉજવણી કરવામાં આવી. જેમાં ગુજરાતીવિભાગાધ્યક્ષ ડૉ. રાજેન્દ્રસિંહે ગુજરાતી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આચાર્યાશ્રી ડૉ. ગાયત્રીબેન બારોટે માતૃભાષા થકી વિકાસની સરળતા સમજાવી અને અધ્યક્ષસ્થાનેથી શ્રી મુકેશભાઈ ચૌધરી (આચાર્ય, ગોઝારિયા હાઈસ્કૂલ) સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરી શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે નિબંધ સ્પર્ધાનું પણ…

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.16/2/2019ના રોજ ‘કારકિર્દી સલાહ’ કાર્યક્રમનું આયોજન યોજાયું.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.16/2/2019ના રોજ ‘કારકિર્દી સલાહ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને ગર્લ્સ હાઇસ્કુલની ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત ડૉ. સોમાભાઈ પટેલે ‘કારકિર્દી સજ્જતા અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ’ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું. તેમજ ડૉ. તુષાર પંડ્યાએ ‘કારકિર્દીના વિવિધ ક્ષેત્રો’ વિષે રસપ્રદ રીતે માહિતગાર કર્યા. કોલેજના…

ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ ભૂ.પૂ વિદ્યાર્થી સંમેલન અને ભૂ. શિક્ષક અને દાતા સન્માન સમારંભ

તા. ૩૦-૧૨-૨૦૧૮  રવિવાર કાર્યક્રમ લાઈવ જોવા નીચેની લિંક પર ક્લીક કરો   ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ ભૂ.પૂ વિદ્યાર્થી સંમેલન અને ભૂ. શિક્ષક અને દાતા સન્માન સમારંભ   ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮

નિમંત્રણ – ૨૯-૩૦-૩૧ ડિસેમ્બર ૨૦૧૮ – અષ્ટ દશાબ્દી મહોત્સવ

સૌ વતનબંધુઓ, નમસ્કાર. આપણા વતનની શોભા અને આપણી માતૃશિક્ષણ સંસ્થા”શ્રી ગોઝારિયા કેળવણી મંડળ”ની વિકાસયાત્રાના એક્યાસી વર્ષના મુકામ પર ચાલુ વર્ષ ૨૦૧૮ને અષ્ટ્દશાબ્દી વર્ષ તરીકે આપણે સૌ વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્યક્રમો થકી ઉજવી રહ્યા છીએ.આગામી ૨૯,૩૦ અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાનના મહા ઉત્સવની આમંત્રણ પત્રિકા આ સાથે સામેલ છે.પત્રિકાની હાર્ડ નકલ સંસ્થાને વિવિધ સ્ત્રોતથી મળેલા…

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહોત્સવ નિમિતે તારીખ ૨૧/૧૧/૨૦૧૮ ને બુધવાર. નારોજ રાત્રે મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન શ્રી રાજુભાઇ કરશનભાઈ પટેલ (ખરણા) તેમજ ઉદઘાટક તરીકે શ્રી મનીષભાઈ બળદેવભાઈ પટેલ (ખરણા) તથા શ્રી કે.કે.પટેલ પ્રમુખ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ, ડો.માણેકલાલ પટેલ,શ્રી હિંમતભાઈ શંકરદાસ…