શુભેચ્છા – વિદાય – સન્માન કાર્યક્રમ ઊજવણી

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી મતી મધુબેન ખોડાભાઈ પટેલ હાઇસ્કૂલ અને શ્રી મતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ અને શ્રી ખોડાભાઈ કાળીદાસ પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ મા ધોરણ ૧૦ ના બાળકોનો નો શુભેચ્છા સમારંભ તથા ધોરણ ૧૨ ના બાળકોનો વિદાય સમારોહ અને નીમાં ગર્લ્સ આર્ટસ કોલેજ ની ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થિનીઓની વિદાય તથા…

શ્રી સોમાભાઈ ડોસલદાસ ઉચ્ચ પ્રાથ. શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ.

આજે શ્રી સો.ડો.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાળાના 48 બાળકોએ ભાગ લીધો હતો. રંગોળી એટલે જુદા જુદા રંગોથી ડિઝાઇન બનાવવી તે રંગોળી. આમ તેની સંધિ છૂટી પાડવામાં આવે તો રંગ+ઓળી = રંગોળી થાય. ગુજરાતમાં સામાજિક તેમજ ધાર્મિક પ્રસંગો માં રંગોળી ની જુદી જુદી ડિઝાઈન બનાવી પ્રસંગને દીપાવવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી…

ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ ભૂ.પૂ વિદ્યાર્થી સંમેલન અને ભૂ. શિક્ષક અને દાતા સન્માન સમારંભ

તા. ૩૦-૧૨-૨૦૧૮  રવિવાર કાર્યક્રમ લાઈવ જોવા નીચેની લિંક પર ક્લીક કરો   ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ ભૂ.પૂ વિદ્યાર્થી સંમેલન અને ભૂ. શિક્ષક અને દાતા સન્માન સમારંભ   ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮

નિમંત્રણ – ૨૯-૩૦-૩૧ ડિસેમ્બર ૨૦૧૮ – અષ્ટ દશાબ્દી મહોત્સવ

સૌ વતનબંધુઓ, નમસ્કાર. આપણા વતનની શોભા અને આપણી માતૃશિક્ષણ સંસ્થા”શ્રી ગોઝારિયા કેળવણી મંડળ”ની વિકાસયાત્રાના એક્યાસી વર્ષના મુકામ પર ચાલુ વર્ષ ૨૦૧૮ને અષ્ટ્દશાબ્દી વર્ષ તરીકે આપણે સૌ વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્યક્રમો થકી ઉજવી રહ્યા છીએ.આગામી ૨૯,૩૦ અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાનના મહા ઉત્સવની આમંત્રણ પત્રિકા આ સાથે સામેલ છે.પત્રિકાની હાર્ડ નકલ સંસ્થાને વિવિધ સ્ત્રોતથી મળેલા…

શાળા આરોગ્ય તપાસણી

આજે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા તમામ બાળકોની શાળા આરોગ્ય તપાસ કરવામાં આવી.જેમાં આખજ પી.એચ.સી.ના કર્મચારીઓ તરફથી ચકાસણી કરવામાં આવી.તેમજ વર્ગ દીઠ એક બાળ ડોક્ટરની નિમણુંક કરવામાં આવી.

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહોત્સવ નિમિતે તારીખ ૨૧/૧૧/૨૦૧૮ ને બુધવાર. નારોજ રાત્રે મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન શ્રી રાજુભાઇ કરશનભાઈ પટેલ (ખરણા) તેમજ ઉદઘાટક તરીકે શ્રી મનીષભાઈ બળદેવભાઈ પટેલ (ખરણા) તથા શ્રી કે.કે.પટેલ પ્રમુખ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ, ડો.માણેકલાલ પટેલ,શ્રી હિંમતભાઈ શંકરદાસ…