રવિવાર તા. 7/7/2018 ના રોજ ગોઝારીયા ગામમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું. કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે.કે.પટેલ સાહેબ, ટ્રસ્ટી શ્રી જે.એન પટેલ સાહેબ અને નિયામક શ્રી એન.કે.પટેલ સાહેબની હાજરીમાં હોદ્દેદારો સાથે 80 વર્ષની ઉજવણી અંતર્ગત ચર્ચા થઈ.