Shree K.K.Patel Girls Higher Secondary School

પરીક્ષાને પર્વ સમજી શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે.સ્કૂલની બાળાઓ બીજી વાર્ષિક પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે પાંચ પ્રશ્નપત્રો મુહાવરા રૂપે લખવાના મૂડમાં દેખાઈ રહી છે. પરીક્ષાની સાથે સાથે શિસ્ત, મહાવરો, સમયપાલન તથા જીવનલક્ષિ મૂલ્યો ના પાઠ શાળાના ઈ.આચાર્ય શ્રી મુકેશભાઈ લિંબાચિયા તથા સારસ્વત મિત્રો દ્વારા શીખવાડવા માં આવે છે. શાળાની દીકરીઓ સ્વસ્થ મુદ્રામાં પ્રશ્નપત્રના મહાવરામાં વ્યસ્ત…

નિમા ગર્લ્સ આર્ટસ કોલેજ ખાતે હિન્દી દિવસની ઉજવણી હાથ ધરાઈ

नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया के हिन्दी विभाग द्वारा दिनांक 13/09/2019 के रोज हिंदी दिवस के उपलक्ष्य में व्याख्यान का आयोजन किया गया । नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया के हिन्दी विभाग द्वारा दिनांक 13/09/2019 के रोज हिंदी दिवस के उपलक्ष्य में व्याख्यान का आयोजन किया गया । जिसमें कोलेज की प्राचार्या डॉ. गायत्री बारोट…

શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ. પ્રાથમિક શાળામાં ગણેશપર્વની ઊજવણી હાથ ધરાઈ.

આજે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગણેશોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળાના બાળકોએ પર્વને અનુરૂપ એક લેઝીમ ડાન્સ પણ રજૂ કર્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન ડાભી દ્રારા કરવામાં આવ્યું.કાર્યક્રમ ને અંતે ભાવનાબેન અને પૂજાબેન તરફથી બાળકોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું.

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ નો બ્લીસ વોટરપાર્કમાં એક દિવસીય પ્રવાસ નું આયોજન હાથ ધરાયું

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ નો બ્લીસ વોટરપાર્ક મા એક દિવસીય પ્રવાસ નું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું . જ્યાં બાળકોએ વિવિધ રાઇડ નો આનંદ માણ્યો હતો આ સમગ્ર આયોજન શાળા ની મહિલા શિક્ષિકા બહેનો શ્રી રેખાબેન ,શ્રી સંગીતા બેન ,શ્રી નયનાબેન દ્વારા થયું જેનું સંપૂર્ણ માર્ગદર્શન નિયામક…

રક્ષાબંધન પર્વની શ્રીમતી ગીતાબેન જયંતિભાઈ પટેલ અંગ્રેજી પ્રાથમિક શાળામાં શાનદાર ઉજવણી

શ્રીમતી ગીતાબેન જયંતિભાઈ પટેલ પ્રાઈમરી અંગ્રેજી શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી હાથ ધરાઈ.રક્ષાબંધન પર્વ એટલે ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ…

રક્ષાબંધન પર્વ ઉજવણી

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે.સ્કૂલ અને પ્રાથમિક કુમારશાળાના સંયુક્ત ઉપક્રમે તથા શ્રી સંજયભાઈ જી.સુથાર(એકતા માર્બલવાળા)ના સૌજન્યથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી………..શ્રી અશોકભાઈ જી.પટેલે ₹૨,૦૦૦/- શ્રી જયંતીભાઈ રાવળ(વિશાલ મંડપ)₹૫૦૦/-ઈનામ આપી ભાગ લેનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા તથા શ્રી ભીખાભાઈ સોમનાથ લલ્લુદાસ પટેલે સેનેટરી પેડ માટે ₹ ૧૧,૦૦૦/-નું સંસ્થાને દાન આપેલ છે.તદ્ઉપરાંત…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં વૃક્ષારોપણની પૂર્વતૈયારી કરાઈ

આઝાદી મળ્યા પછીના 70 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 125 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે.…