પુસ્તક વિમોચન સમારંભ
https://youtu.be/J6o18cDbWSM
https://youtu.be/J6o18cDbWSM
शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः । वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ॥ સો માણસોમાં એકાદ શુરવીર પાકે છે. હજારોમાં એકાદ વિદ્વાન પંડિત નીકળે છે. દસ હજારોમાં એકાદ સારો વક્તા મળે છે. પણ દાતા (દાની) તો વિરલ છે, થાય કે ના પણ થાય. આજે શ્રી ગોઝારિયા કેળવણી મંડળની ટ્રસ્ટી મંડળ અને અષ્ટદશાબ્દી સમિતિની…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ – ગોઝારિયામાં રિશેષ દરમ્યાન સમતોલ આહારનો આનંદ લઈ જઠારાગ્નિને સંતૃપ્ત કરતી શાળાની બાળાઓ નજરે પડી રહી છે.