કેળવણી મંડળના હોદ્દેદારો નો સ્નેહ મિલન કાર્યક્રમ
ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત સર્વે સંસ્થાઓના કર્મચારીઓ તથા કેળવણી મંડળના હોદ્દેદારો નો સ્નેહ મિલન કાર્યક્રમ શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે.સ્કૂલના યજમાન પદે યોજાયો. સદર સ્નેહ મિલન કાર્યક્રમમાં અષ્ટદશાબ્દિ પર્વની ઉજવણીના કાર્યક્રમોની ચર્ચા , શિક્ષણ મુખપત્ર બહાર પાડવા વિચાર વિમર્શ તથા બદલાતા સંજોગોમાં તદુરસ્ત સમાજના નિર્માણ માટે બાળકમાં અસરકારક શિક્ષણ દ્વારા હકારાત્મક મૂલ્યોનું ઘડતર થાય તેવું આયોજન…




