અષ્ટદશાબ્દી મહોત્સવમાં વિવિધ દાતાઓના દાનની જાહેરાત થતાં દાતાઓનું સન્માન તથા ભવ્ય આતશબાજી

शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः । वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ॥ સો માણસોમાં એકાદ શુરવીર પાકે છે. હજારોમાં એકાદ વિદ્વાન પંડિત નીકળે છે. દસ હજારોમાં એકાદ સારો વક્તા  મળે છે. પણ દાતા (દાની) તો વિરલ છે, થાય કે ના પણ થાય. આજે શ્રી ગોઝારિયા કેળવણી મંડળની ટ્રસ્ટી મંડળ અને અષ્ટદશાબ્દી સમિતિની…

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા અષ્ટ દશાબ્દી મહોત્સવ -2018 ઉપક્રમે “વરસાદ વરસે વહાલ વસુધા” નામે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા. 1/9/2018 ના રોજ અષ્ટ દશાબ્દી મહોત્સવ -2018 ઉપક્રમે “વરસાદ વરસે વહાલ વસુધા” નામે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, વિવિધ પ્રસંગોમાં સમાજની મનોભાવના તથા આજની સમસ્યાઓને સ્પર્શતા નૃત્યો, એકપાત્રીય, એકાંકી નાટક, કાવ્યપઠન જેવી કલાકૃતિઓ પ્રસ્તુત થઇ. આ અવસરે કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, મહેમાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, વાલીઓ…