શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત ગ્રુપ ફોટોગ્રાફ્સ
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત ગ્રુપ ફોટોગ્રાફ્સ નીચે જોઈ શકાય છે.
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત ગ્રુપ ફોટોગ્રાફ્સ નીચે જોઈ શકાય છે.
રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી તારીખ:30/10/2018…. નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી 31 ઓક્ટોબર સરદાર જયંતિ ઉજવવાના સરકારશ્રીના નિર્ણયના અનુસંધાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ.સત્યમ્ પ્રસાદે કૉલેજના તમામ કર્મચારીઓ- વિદ્યાર્થી બહેનોને રાષ્ટ્રીય એકતા માટેના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે વડા શ્રી ડૉ. ગાયત્રીબેન બારોટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વના વિવિધ…
આજ તારીખ 30-10-2018 ના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પ્રથમ વાર્ષિક પરિક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ આનંદ ઉલ્લાસ અને હળવાફૂલ જોવા મળી રહયા છે.
હિંદુ ધર્મમાં પંચાંગથી શુભ મુહૂર્ત જોવામાં આવે છે. પંચાંગનો અર્થ જ છે પાંચ અંગ હોય, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. આ પાંચનું નિર્ધારણ થાય છે, તેને પંચાંગ કહેવાય છે. પચાંગમાં રોજ શુભ અને અશુભ મુહૂર્તોનું લિસ્ટ હોય છે, જે ચોઘડિયાં કહેવાય છે. ભારતીય સંસ્કૃતિમાં શુભ ચોઘડિયામાં સારૂ કામ કરવાની માન્યતા પ્રચલિત છે. આજરોજ તારીખ…
દરેક ક્ષેત્ર માં પરીક્ષા હાલ જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે.મોટા ભાગે જીવનના જુદા જુદા ક્ષેત્ર માં પ્રવેશ અને સફળતા મેળવવા જીવન માં ડગલે ને પગલે પરીક્ષા આપવીજ પડતી હોય છે.પરીક્ષા નો પ્રમાણસર હાવ-ડર હોય તે નરી વાસ્તવિકતા છે , અને આ હાવ ખરાબ પણ નથી. થોડા નર્વસ થતાં હોય અને તંદુરસ્ત હરીફાઈ ઘણી વખત…
સોવિનિયરમાં છાપવા માટે ફોટો મોકલી આપવા બાબત નમ્ર અરજ કહેવાયું છે કે જગતમાં વિવિધ પ્રકારના દાનકર્મથી દાતા આત્મસંતોષ તો અનુભવે જ છે. પરંતુ સાથે – સાથે પોતાની નૈતિક ફરજનું પાલન કરી પોતાના જીવનને સાર્થક પણ કરે છે. જગતમાં વિધ-વિધ પ્રકારનાં દાન છે, જેમકે દ્રવ્યદાન, વસ્ત્રદાન, અન્નદાન અને વિદ્યાદાન. આપણા શાસ્ત્રોએ વિદ્યાદાનને શ્રેષ્ઠ કહી બિરદાવ્યું છે.…
ગોઝારીયા આઈ.ટી.આઈ.ના ઈલેક્ટ્રોનિક્સ વિભાગ ના તાલીમાર્થીઓ ની પ્રત્યક્ષ અને ઓન જોબ તાલીમ ના ભાગ રૂપે આજ રોજ તા.૨૩/૧૦/૧૮ ના રોજ Jainson cables India pvt.Ltd. કંપની ,ચાંદરડા તા.કડી ખાતે એક દિવસ નો ટ્રેઈનીંગ સેમિનાર ગોઠવવામાં આવ્યો જેમાં કુલ ૧૮ તાલીમાર્થીઓ અને તેમના ઈન્ટ્રક્ટર શ્રી એસ.કે.પટેલ સાહેબે ભાગ લીધો અને વિવિધ પ્રકાર ના ડોમેસ્ટીક અને હેવી ઇન્ડસ્ટ્રીયલ…
કોઈએ સાચું જ કહ્યું છે કે …જ્ઞાનથી પવિત્ર બીજું કશુજ નથી એ વિચારને જીવનપર્યંત સાચા અર્થમા ચરિતાર્થ કરનાર અને આજીવન ‘સત્યમ’, ‘શિવમ’ અને ‘સુંદરમ’ વિચારને કર્મપ્રધાન અને ઉપાસક માનનાર એટલે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ,ગોઝારિયા. તા. ૦૬-૦૪-૧૯૩૭ ના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળની સ્થાપના થઈ. ૧૯૩૭થી સતત આજ-દિન સુધી ઉત્તમ કેળવણીના મૂલ્યો અને ‘બેટી બચાવો,બેટી વધાવો…
શિક્ષણ જ્ઞાન જ્યોત રથયાત્રાને સત્કારવા – આવકારવા આતુર શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાની વિધ્યાર્થિનીઓ
શિક્ષણ જ્ઞાન જ્યોત પદયાત્રા અહેવાલ