નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલૅજ દ્વારા સ્વચ્છતા અભિયાન

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ ના અષ્ટદશાબ્દિ મહોત્સવ નિમિત્તે કૉલૅજ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું. તારીખ 16/07/2018 ને સોમવાર ના રોજ નીમા ગલ્સૅ આર્ટસ કૉલૅજ ગોઝારીયા દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, મૌન રેલી અને ગ્રામ સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં કૉલૅજની 130 જેટલી વિદ્યાર્થિની – બહેનો તથા કૉલૅજ નો સમગ્ર સ્ટાફ જોડાયો. કૉલૅજ ના આચાર્ય…