શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ,ગોઝારીયામાં ઓરી,રૂબેલાની રસીકરણનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

સામાન્ય રીતે ઓરી જેવા રોગો પ્રત્યે વિદ્યાર્થીઓ ગંભીરતા દાખવતા નથી જેથી આવા રોગોના ગંભીર પરિણામો જોવા મળતા હોય છે. સરકારશ્રી દ્વારા ૨૦૨૦ સુધી ઓરીને નાબુદ કરવા તેમજ રૂબેલાને નિયંત્રણ કરવાના હેતુથી એક અભિયાન હાથ ધરાયું છે.આ અભિયાનના ભાગરૂપે શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં તા.31/07/2018 ના રોજ ઓરી,રૂબેલાની રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં શાળાના કુલ 199 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને…