શ્રીમતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ બાલમંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.
શ્રીમતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ બાલમંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.
શ્રીમતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ બાલમંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.
“”””””””””””””””””””””””””””””””””””””” તા. 24મી ઓગષ્ટ, 2018 ના રોજ નીમા મહિલા વિનયન મહાવિદ્યાલય (નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ) ગોઝારિયા ગુજરાતી વિભાગ દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તથા વીર નર્મદની 185મી જન્મ જયંતીનું દબદાભેર આયોજન કરાયું. આ કાર્યક્રમનો આરંભ યુનિવર્સિટીના ‘ અમે ઉત્તર ગુર્જરવાસી….’ ગીત દ્વારા કરાયો. વિભાગના પ્રા. ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાની અગત્યતા અને વિભાગ…