શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત વાર્તાલાપ યોજાયો.

આજ રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત વાર્તાલાપ યોજાયો. શાળાના ધો.10/12 ના વિદ્યાર્થીઓને ધો.10 તથા 12 પછીના આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી કોર્ષ વિશેની સુંદર ઉપયોગી માહિતી શાળાના શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી સાહેબે આપી હતી.