પ્રામાણિકતાની કદર

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ એને શ્રીમતી એ.એસ.જે.પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ?પ્રમાણિકતા ની કદર? શાળામા વર્ષ દરમ્યાન જે વિધ્યાર્થીઓએ કોઇની ખોવાયેલ વસ્તુ કે નાણુ પોતાની પાસે રાખવાની લાલચ થી પર રહી એ વસ્તુ કે નાણુ શાળા ના આચાર્ય શ્રી મુકેશભાઇ ચૌધરી ને જમા કરાવ્યા હતા તો દરેક વિધ્યાર્થીઓનુ આ તબકકે તેમની નિષ્ઠા અને પ્રમાણિકતાની કદર રૂપ પ્રમાણપત્ર…