શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથ.શાળામાં આનંદમેળો યોજાયો.

આજ રોજ તા. 12/02/2020 બુધવારના રોજ બાળકોમાં નફા નુકશાનની સમજ પડે તેમજ ગ્રાહક, બજાર, માલ, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો, નુકશાનની સમજ પડે અને ભવિષ્યમાં કુશળ વેપારી બને તેવા શુભ આશિષથી શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથ.શાળામાં આનંદમેળા નું આયોજન હાથ ધરાયું. આ આનંદ મેળાના આયોજનમાં ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓએે ઉત્સાહભેર ભાગ લીધો હતો.…