સ્વચ્છ ભારત મિશન અને અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત ગોઝારીયા આઈ.ટી.આઈ.ખાતે તા.૨૦/૦૯/૧૮ ના રોજ તમામ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા સમગ્ર કેમ્પસ ની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ.
સ્વચ્છ ભારત મિશન અને અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત ગોઝારીયા આઈ.ટી.આઈ.ખાતે તા.૨૦/૦૯/૧૮ ના રોજ તમામ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા સમગ્ર કેમ્પસ ની સફાઈ કરવામાં આવી તેમજ શ્રી જે.એ.ઠાકોર સાહેબ ( શીટ મેટલ ટ્રેડ ઈન્ટ્ક્ટર ) ના માર્ગદર્શન સાથે મેદાન માં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ શ્રી સી.બી .પટેલ સાહેબ( શીટ મેટલ ટ્રેડ ઈન્ટ્રક્ટર ) અને શ્રી ડી.વી રાઠવા…