સ્વચ્છ ભારત મિશન અને અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત ગોઝારીયા આઈ.ટી.આઈ.ખાતે તા.૨૦/૦૯/૧૮ ના રોજ તમામ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા સમગ્ર કેમ્પસ ની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ.

સ્વચ્છ ભારત મિશન અને અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત ગોઝારીયા આઈ.ટી.આઈ.ખાતે તા.૨૦/૦૯/૧૮ ના રોજ તમામ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા સમગ્ર કેમ્પસ ની સફાઈ કરવામાં આવી તેમજ શ્રી જે.એ.ઠાકોર સાહેબ ( શીટ મેટલ ટ્રેડ ઈન્ટ્ક્ટર ) ના માર્ગદર્શન સાથે મેદાન માં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ શ્રી સી.બી .પટેલ સાહેબ( શીટ મેટલ ટ્રેડ ઈન્ટ્રક્ટર ) અને શ્રી ડી.વી રાઠવા…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ.

આજ રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ. શાળાના ધો.10/12 ના વિદ્યાર્થીઓએ “ગાંધીના સ્વપ્નનું સ્વચ્છ ગુજરાત” અને “ટેકનિકલ યુગમાં રોજગારીની તકો” વિષય પર પોતાના મૌલિક વિચારોને કલમ વડે કાગળ પર રજૂ કર્યા. નિબંધ સ્પર્ધાનું આયોજન , પરીક્ષણ ની કામગીરી શાળાના સિનિયર ભાષા શિક્ષક શ્રી ભદ્રેશભાઈ પટેલ સાહેબે સાંભળી.