અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ નિવાસી પૂર્વ વિદ્યાર્થીઓનો કૃતજ્ઞતા સમારોહ યોજાયો

હીરામણિ વિદ્યાસંકુલ,અમદાવાદ ખાતે શ્રી ગોઝારિયા કેળવણી મંડળના અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ નિવાસી પૂર્વ વિદ્યાર્થીઓનો કૃતજ્ઞતા સમારોહ તા:૩૦/૦૯/૧૮ને રવિવારના રોજ યોજવામાં આવેલ.

શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાઈ.

વિદ્યાર્થીઓ નવું નવું શીખવામાં તેમજ નવું નવુ કરવામાં ઉત્સુક હોય છે. તેમની આજ ઉત્સુકતાને ધ્યાને લઈ તેઓની કલ્પનાશક્તિની ખીલાવટમાં વધારો થાય, સમૂહમાં કામ કરવાની ભાવના વિકસે, એકાગ્રતા વધે તેમજ તેઓની અંદર રહેલી કલાને અવકાશ મળે.તેવા હેતુથી શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ કોર્નર શાળામાં શરૂ કરવામાં આવ્યો. જે અંતર્ગત કેન્ડીની સળીઓમાંથી ફ્રેમ,…