શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહોત્સવ નિમિતે તારીખ ૨૧/૧૧/૨૦૧૮ ને બુધવાર. નારોજ રાત્રે મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન શ્રી રાજુભાઇ કરશનભાઈ પટેલ (ખરણા) તેમજ ઉદઘાટક તરીકે શ્રી મનીષભાઈ બળદેવભાઈ પટેલ (ખરણા) તથા શ્રી કે.કે.પટેલ પ્રમુખ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ, ડો.માણેકલાલ પટેલ,શ્રી હિંમતભાઈ શંકરદાસ…

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં ધોરણ -૧૦ તથા ૧૨ ના ટોપ ૧૦ બાળકો તથા તેમના વાલીશ્રીઓ સાથે ચર્ચા-ચિંતન

તારીખ ૨૮-૧તારીખ ૨૮-૧૧-૨૦૧૮ ને બુધવાર ના રોજ ધોરણ -૧૦ તથા ૧૨ ના ટોપ ૧૦ બાળકો તથા તેમના વાલી શ્રી ઓની એક મિટિંગ નું આયોજન શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં કરવામાં આવ્યું હતું. જેમાં આવનારી માર્ચ – ૨૦૧૯ ની પરીક્ષામાં આ તેજસ્વી તારલાઓ વધુ સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને શાળાનું તેમજ વાલીનું…