કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત શ્રી આર.વી.પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનની મુલાકાત યોજાઈ.
આજ રોજ તા.25/09/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ,ગોઝારીયાના વિદ્યાર્થીઓ તથા શાળાના ત્રણ શિક્ષક સાહેબ શ્રી મહેશભાઇ રોહીત સાહેબ ,શ્રી મહેન્દ્રભાઇ ચૌધરી સાહેબ તથા શ્રી મુકેશભાઇ સોલંકી સાહેબ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત શ્રી આર.વી.પટેલ ઔધ્યોગિક તાલીમ સંસ્થાનની મુલાકાત યોજવામા આવી. મુલાકાત દરમ્યાન આઈ.ટી.આઈ ના અધિક્ષક શ્રી વિનોદભાઇ પટેલ સાહેબ દ્વારા તથા…