શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી યોજાઈ.

તા. ૨૮ ઓગષ્ટ એટલે રાષ્ટ્રિય શાયર ને મહાન સાહિત્યકાર, પ્રથમ રણજિતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ. આજ રોજ શાળાના પ્રાર્થનાખંડમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ અંતર્ગત પ્રખ્યાત વકતા શ્રી પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ ઠક્કર – થરા (ઉણ) ના વતનીએ મેઘાણી જીવન કવન વિશે ગાયકી દ્વારા સુંદર રજૂઆત કરી હતી. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે…

શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં આજ રોજ વિદ્યાર્થીઓ તથા શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

રક્ષાબંધન પર્વ એટલે ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ,…

શ્રીમતી જે.કે.પટેલ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન ઉજવાઈ

રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદ્ર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી…

શ્રીમતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ બાલમંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

શ્રીમતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ બાલમંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

ગોઝારિયા મહાવિદ્યાલય(કૉલેજ)માં વિશ્વ ગુજરાતી ભાષા દિવસનો ગૌરવપૂર્વક આયોજન કરાયું.

“”””””””””””””””””””””””””””””””””””””” તા. 24મી ઓગષ્ટ, 2018 ના રોજ નીમા મહિલા વિનયન મહાવિદ્યાલય (નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ) ગોઝારિયા ગુજરાતી વિભાગ દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તથા વીર નર્મદની 185મી જન્મ જયંતીનું દબદાભેર આયોજન કરાયું. આ કાર્યક્રમનો આરંભ યુનિવર્સિટીના ‘ અમે ઉત્તર ગુર્જરવાસી….’ ગીત દ્વારા કરાયો. વિભાગના પ્રા. ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાની અગત્યતા અને વિભાગ…

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયામાં “શિવ મહિમા ગાન” શીર્ષક હેઠળ સેમિનાર યોજાયો.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.23/08/2018 ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે “શિવ મહિમા ગાન ” શીર્ષક હેઠળ સેમિનાર યોજાયો. જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. આચાર્યાશ્રી ડો. ગાયત્રીબેન સી. બારોટે જીવ અને શિવની એકતા અંગે તત્વજ્ઞાન સભર માહિતી આપી.

ગાંધીનગર ખાતે ગોઝારીયા આઈ. ટી.આઈ ના તાલીમાર્થીઓના એપ્રેન્ટીશ માટેના કેમ્પસ ઈન્ટરવ્યુ યોજાયા.

ગોઝારીયા આઈ.ટી.આઈ ના જુલાઈ-૨૦૧૮ ની ફાયનલ પરીક્ષા મા બેસેલ ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને વેલ્ડર ટ્રેડ ના કુલ ૨૫ તાલીમાર્થી માટે આજે તા.૨૦/૦૮/૧૮ ના રોજ સહજાનંદ લેસર ટેકનોલોજી અને એજીસી નેટવર્ક લિમિટેડ -ગાંધીનગર ખાતે એપ્રેન્ટીશ માટે ના કેમ્પસ ઈન્ટરવ્યુ નું આયોજન સંસ્થાના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર શ્રી એસ.કે.પટેલ સાહેબના સંકલનથી કરવામાં આવ્યું બન્ને કંપની ખાતે રિટન ટેસ્ટ…