અંડર ૧૯ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા રાજ્યકક્ષામાં ગોઝારીયા કેળવણી મંડળની ગર્લ્સ તથા બોઈઝ સ્કુલની બાળાઓ 5 ગોલ્ડ મેડલ વિજેતા બની.

અંડર ૧૯ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા રાજ્યકક્ષાની આજરોજ વડોદરા મુકામે યોજાયેલ જેમાં નીચે મુજબ બાળકો ને મેડલ પ્રાપ્ત કરી ગોઅંડર ૧૯ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા રાજ્યકક્ષાની આજરોજ વડોદરા મુકામે યોજાયેલ જેમાં નીચે મુજબ બાળકો ને મેડલ પ્રાપ્ત કરી ગોઝારીયા કેળવણી મંડળ નું નામ ઉજાગર કરેલ છે. શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ગોઝારીયા. ૧ . ઠાકોર…

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કુલ -અષ્ટદશાબ્દી મહોત્સવમાં નૃત્યમય આનંદ માણતા બાલકલા વૃંદ

If someone says, “A picture is worth a thousand words,” he/she means that you can describe something by drawing just one picture as well as you can by writing or sayinga lot of words. Friends, Enjoy the following picture. Enjoy Drawing Master idea.

શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

આજ તા.6/9/2018 ના રોજ અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. જેમાં મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ રમણલાલ શાહ સાહેબે વિદ્યાર્થીઓને જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે વાત કરી. ઉદ્દઘાટક શ્રી દિલીપભાઈ રણછોડભાઈ ગજ્જર સાહેબના હસ્તે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું. વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના બળકોએ 75 જેટલી કૃતિઓ રજૂ કરી પોતાનો ઉત્સાહ વ્યક્ત…

અષ્ટદશાબ્દી મહોત્સવમાં વિવિધ દાતાઓના દાનની જાહેરાત થતાં દાતાઓનું સન્માન તથા ભવ્ય આતશબાજી

शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः । वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ॥ સો માણસોમાં એકાદ શુરવીર પાકે છે. હજારોમાં એકાદ વિદ્વાન પંડિત નીકળે છે. દસ હજારોમાં એકાદ સારો વક્તા  મળે છે. પણ દાતા (દાની) તો વિરલ છે, થાય કે ના પણ થાય. આજે શ્રી ગોઝારિયા કેળવણી મંડળની ટ્રસ્ટી મંડળ અને અષ્ટદશાબ્દી સમિતિની…

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા અષ્ટ દશાબ્દી મહોત્સવ -2018 ઉપક્રમે “વરસાદ વરસે વહાલ વસુધા” નામે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા. 1/9/2018 ના રોજ અષ્ટ દશાબ્દી મહોત્સવ -2018 ઉપક્રમે “વરસાદ વરસે વહાલ વસુધા” નામે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, વિવિધ પ્રસંગોમાં સમાજની મનોભાવના તથા આજની સમસ્યાઓને સ્પર્શતા નૃત્યો, એકપાત્રીય, એકાંકી નાટક, કાવ્યપઠન જેવી કલાકૃતિઓ પ્રસ્તુત થઇ. આ અવસરે કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, મહેમાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, વાલીઓ…